Republic News India Gujarati
સુરત

તા.૧૬ થી ૨૮ ફ્રેબ્રુ. દરમિયાન રાત્રિ કર્ફ્યું રાત્રિના ૧૨.૦૦ થી સવારે ૬:૦૦ સુધી અમલી રહેશે


સુરત: સુરત શહેરની કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર હિતમાં પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામા અનુસાર તા.૧૬ થી ૨૮ ફ્રેબ્રુ. દરમિયાન રાત્રિકર્ફ્યું રહેશે, જેમાં ૧૨.૦૦ થી સવારે ૬:૦૦ કલાક સુધી સુરત શહેર કમિશનરેટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહિ, તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહીં. કેટલીક નિયત કરાયેલી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ /સંસ્થાઓને ઉપરોકત હુકમ પાલનમાંથી મુકિત આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


Related posts

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચ દ્વારા IMACON SURAT 2024નું આયોજન

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

સુરતમાં ત્રણ દિવસીય ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિ:શુલ્ક દુબઈ બિઝનેશ સેટઅપ સેમિનાર યોજાયો

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

Leave a Comment