આઈએનએસ ખુકરી કે જે સ્વદેશમાં નિર્મિત મિસાઈલ કાર્વેટ્સમાંનું પ્રથમ જહાજ છે, તેને ગુરૂવારે 23 ડિસેમ્બર, 2021ના રોજ 32 વર્ષની શાનદાર સેવા પછી સેવામુક્ત કરી દેવાયું છે. સમારંભના મુખ્ય અતિથિ પૂર્વ...
પીએમ કિસાન યોજના અંતર્ગત ગુજરાતના 5479600 લાભાર્થી ખેડૂતોને રૂ.11559276000 ટ્રાન્સફર કરવામાં આવ્યા પહેલી વાર પશ્ચિમ બંગાળના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે આ વર્ષે એમએસપી...
આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભે નીકળેલી દાંડી યાત્રાનું ગરિમામય સમાપન નવા ભારતના નિર્માણ માટે દિશા ચિંધનારી આ દાંડીયાત્રાના માધ્યમથી ગુજરાત ફરી એકવાર રાષ્ટ્રપ્રેમના નિર્માણ માટે દેશનુ...
• અંદાજપત્રએ નવા કરવેરા અંગેની નિષ્ણાતોની પૂર્વધારણાઓનું ખંડન કરી દીધું છે: પ્રધાનમંત્રી • અગાઉ, અંદાજપત્ર માત્ર મતબેન્કની ગણતરીઓની ખાતાવાહી જેવું હતું, હવે રાષ્ટ્રનો અભિગમ બદલાયો...
આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન ટિપ્પણી નૃત્યથી શોભિત ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં આકર્ષણનું કેન્દ્ર નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર...
ડબલ સ્ટેક કન્ટેઇનર ટ્રેનના શુભારંભ સાથે ભારત આવી સુવિધા ધરાવતા દુનિયાના દેશોમાં સામેલ થયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ...
આજ દિન સુધીમાં 2 કરોડ ગ્રામીણ આવાસો બાંધવામાં આવ્યા છે, આ વર્ષે ગ્રામીણ આવાસોના નિર્માણમાં હજુ પણ ઝડપ વધારવાના પ્રયાસો કરવામાં આવશે: પ્રધાનમંત્રી ઘરની ચાવી...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે 34મા પ્રગતિ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની બેઠકમાં, વિવિધ પરિયોજનાઓ, કાર્યક્રમો અને ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે...