Republic News India Gujarati
ધર્મદર્શનસુરત

રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વાસ્તુ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર 11,111  દિયા કીટ નું વિતરણ શરુ કરવામાં આવ્યું

Vastu Trust begins distributing of 11,111 Diya kits to celebrate the inauguration of Ram Mandir

સુરત:  આયોધ્યા ખાતે 500 વર્ષ પછી ભગવાન શ્રીરામ ના પુનર્વસન તથા શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનની હ્રદયસ્પર્શી ઉજવણીમાં દેશભરના લોકો જોડાય રહ્યા છે. વાસ્તુ ઘી દ્વારા 22મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખી શનિવારે સવારે 9:30 વાગ્યે વાસ્તુ સર્કલ, મોટા વરાછા ખાતે “રામ મંદિર દિયા કીટ” નું વિતરણ   શરુ કરવામાં આવ્યું હતું, આ કીટ  દિવા સાથે દીવો પ્રગટાવવા માટે વસ્તુ ઘી નું પાઉચ મુકીને  તૈયાર કરવામાં આવી હતી આવા 11,111 કિટ્સનું વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. વાસ્તુ સર્કલથી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓ દ્વારા સુરતના વિવિધ વિસ્તારમાં કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભુપતભાઈ સુખડીયા એ જણાવ્યું હતું કે આ પહેલ વાસ્તુ ઘીના ધ્યેયને સબંધિત  છે, જે નકારાત્મકતાને નાબૂદી કરે છે. અને સામૂહિક વિકાસને પ્રોત્સાહન આપવાનું પ્રતીક છે. આ ઝુંબેશ વાસ્તુ ઘીના સામુદાયિક જોડાણને પ્રતિબિંબ છે. વાસ્તુ ઘી દરેકને આ સામૂહિક ઉજવણીમાં જોડાવા માટે આમંત્રિત કરે છે, જે દિયાના શુદ્ધ પ્રકાશથી ઘરો અને હૃદયને પ્રકાશિત કરે છે.  ચાલો સાથે મળીને એકતા, સુખ અને સમૃદ્ધિની ભાવનાને જાળવીએ અને દેશનાં ભવ્ય મહોત્સવ જોડાઈએ.


Related posts

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

Rupesh Dharmik

પચાસ વર્ષથી અમૃત વાણી આપતા આધ્યાત્મિક ગુરુ ડૉ. રાજેન્દ્રજી મહારાજનું અવસાન થયું છે

Rupesh Dharmik

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

વડીલ વંદના ૪: માનવીતા અને ભક્તિના ભવ્ય ઉમંગ સાથે ૩૫૦૦ વડીલોના ચરણોમાં વંદન

Rupesh Dharmik

અમદાવાદ શહેરમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા ૯ એપ્રિલના રોજ ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન

Rupesh Dharmik

શરુ થયો અલૌકિક અને અલભ્ય વૈષ્ણવ એકતા મહોત્સવ

Rupesh Dharmik

Leave a Comment