Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

સુરતના હજીરા ઓ.એન.જી.સી. ખાતે તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના ૫૭ જવાનોનું કોરોનાવિરોધી રસીકરણ


સુરત: દેશમાં કોરોના પ્રતિકારક રસીકરણ અભિયાનના બીજા તબક્કાના રસીકરણ અંતર્ગત સુરતના ઓ.એન.જી.સી. હજીરા ખાતે તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના ૫૭ જવાનોને મૈત્રેય હોસ્પિટલ ખાતે આયોજિત કેમ્પમાં કોવિશીલ્ડ વેક્સીન આપવામાં આવી હતી.

યુનિટના કમાંડર નિલેશકુમાર ગૌડએ પણ રસીકરણ કરાવી જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આગામી પાંચ દિવસોમાં યુનિટના કુલ ૩૫૫ જવાનોનું રસી આપવામાં આવશે.


Related posts

વડીલ વંદના ૪: માનવીતા અને ભક્તિના ભવ્ય ઉમંગ સાથે ૩૫૦૦ વડીલોના ચરણોમાં વંદન

Rupesh Dharmik

પેટના દર્દીઓ માટે વડોદરામાં નિઃશુલ્ક મેગા આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ, 15 જૂનના રોજ આયોજિત થશે

Rupesh Dharmik

બેલ ફળ: આયુર્વેદની ભેટ, અલ્સરેટિવ કોલાઈટિસ માટે કુદરતી રાહત

Rupesh Dharmik

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચ દ્વારા IMACON SURAT 2024નું આયોજન

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

Leave a Comment