ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને ૧૦ વીઘા જમીનમાં ૩૫૦ મણ કેરીનું માતબર ઉત્પાદન મેળવતા શિક્ષક ભરતભાઈ પટેલ
મહુવા તાલુકાના સણવલ્લા ગામના ભરતભાઈએ ગૌમૂત્ર આધારિત જવારણ બનાવીને આંબાના પાકમાં થતા કિટનાશકો પર મેળવ્યું નિયંત્રણઃ ગૌમુત્ર તથા ખાટી છાશ કૃષિ પાકોમાં રોગ નિયંત્રણનું ઉત્તમ...