રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ચોર્યાસી તાલુકાના નવા સમાવિષ્ટ ૨૯૫ રેશનકાર્ડધારકોને લાભાન્વિત કરાયાં
ચોર્યાસી તાલુકાના કવાસ ગામે આરોગ્યમંત્રીના વરદ્દ હસ્તે રેશનકાર્ડ ધારકોને હુકમોનું વિતરણ લોકડાઉન અને કોરોનાના વિકટ સમયમાં રાજ્ય સરકાર ગરીબો, વંચિતો માટે આધારસ્થંભ બની: મંત્રી કિશોરભાઈ...