આજ દિન સુધીમાં 2 કરોડ ગ્રામીણ આવાસો બાંધવામાં આવ્યા છે, આ વર્ષે ગ્રામીણ આવાસોના નિર્માણમાં હજુ પણ ઝડપ વધારવાના પ્રયાસો કરવામાં આવશે: પ્રધાનમંત્રી ઘરની ચાવી...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે 34મા પ્રગતિ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની બેઠકમાં, વિવિધ પરિયોજનાઓ, કાર્યક્રમો અને ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે...
આરોગ્ય મંત્રાલયે 7 જાન્યુઆરી 2021 સુધી યુકેથી ભારત આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અસ્થાયીરૂપે સ્થગિત રાખવાના નિર્ણયને લંબાવવાની ભલામણ કરી આરોગ્ય સચિવે નવા વર્ષની ઉજવણી દરમિયાન “બહોળો...
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 28 અને 29 ડિસેમ્બર, 2020ના રોજ ચાર રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં કોવિડ-19 રસીકરણ સાથે સંલગ્ન કામગીરી...
શહેરીકરણની પ્રક્રિયાને પડકારરૂપ ગણવાને બદલે દેશમાં વધારે સારી માળખાગત સુવિધાઓનું સર્જન કરવાની અને જીવન સરળ બનાવવાની તક ગણવી જોઈએઃ પ્રધાનમંત્રી વિવિધ પ્રકારની મેટ્રો આરઆરટીએસ, મેટ્રોલાઇટ,...
મણિપુર: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે મણિપુરમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ કર્યો હતો. શ્રી અમિત શાહે ઇમ્ફાલમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-ઓફિસ અને થુબલ બહુઉદ્દેશી યોજના...
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને એમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં અટલજીની...
તેનાથી જળમાર્ગ આધારિત પરિવહન જથ્થામાં વધારો થશે અને હેરફેરનો ખર્ચ ઘટશે તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે અમે ‘પે એન્ડ યૂઝ મોડલ’ના આધારે ચોક્કસ...