પ્રધાનમંત્રીએ દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇન પર ભારતની પ્રથમ ડ્રાઇવર વિનાની ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું
શહેરીકરણની પ્રક્રિયાને પડકારરૂપ ગણવાને બદલે દેશમાં વધારે સારી માળખાગત સુવિધાઓનું સર્જન કરવાની અને જીવન સરળ બનાવવાની તક ગણવી જોઈએઃ પ્રધાનમંત્રી વિવિધ પ્રકારની મેટ્રો આરઆરટીએસ, મેટ્રોલાઇટ,...