ચેમ્બર દ્વારા ઉદ્યોગ સાહસિકોને નાણાંકીય શિક્ષણ એટલે શું ? તે માટેના ફ્રેમવર્ક વિશે માહિતગાર કરવા વેબિનાર યોજાયો
આપણા બાળકોને સામાન્ય શિક્ષણ ઉપરાંત નાણાંકીય બાબતોનું પણ શિક્ષણ આપવું જોઇએ સુરત. ઉદ્યોગ સાહસિકો ફાયનાન્સ ઉપર નિયંત્રણ મેળવી નાણાંકીય સાક્ષરતા કેળવી શકે તે હેતુથી તેઓને ફાયનાન્શીયલ...