નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાણનાથ હોસ્પિટલ ખાતે ‘આયુષ’ ઉકાળાનું વિનામુલ્યે વિતરણ
સુરત: શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ કપરી પરિસ્થિતિનો સામનો કરવા શહેરનું સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થવા વિવિધ સંસ્થાઓ આગળ આવી રહી...