સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડો.ભરત ઠાકોરને મધ્યપ્રદેશ ખાતે મધ્ય ભારત હિન્દી સાહિત્ય સભા દ્વારા વર્ષ ૨૦૨૦ નો ‘અહિન્દી ભાષી હિન્દી...
વરિષ્ઠ નાગરિકોને અપાઈ રહી છે કોરોના વિરોધી રસી: રસીકરણ માટે વડીલોમાં ઉત્સાહ સુરત : સુરત શહેરમાં તા.૧લી માર્ચથી વરિષ્ઠ નાગરિકો માટે કોરોનાવિરોધી રસીકરણનો આરંભ થયો...
સુરત શહેરના ૪૮ સરકારી અને એસએમસી હેલ્થ સેન્ટર તેમજ ૨૪ ખાનગી રસીકરણ કેન્દ્રો કાર્યરત સુરત :દેશમાં ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોના રસીકરણનો શુભારંભ થયો...
સુરત: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપ્યા પછી હવે ત્રીજા ફેઝમાં તા.૧લી માર્ચથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તેમજ ગંભીર...
સુરત: સુરત શહેરની કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર હિતમાં ઇ.પોલીસ કમિશનરશ્રી શરદ સિંઘલે રાત્રિ કર્ફ્યું અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર...
૭૫ વર્ષીય ભીખીબહેને લોકશાહીના પાવન પર્વમાં સહભાગી થઈને વધુમાં વધુ મતદાન કરવાનો આપ્યો સંદેશ સુરતઃ ભારતીય સિને જગતની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’નું...
આઝાદી માટે અનેક નરબંકાઓએ બલિદાનો આપ્યા છે ત્યારે લોકશાહીના પર્વમાં દરેક મતદારોએ મતદાન અવશ્ય કરવું જોઇએઃ મણિબહેન પટેલ આદિવાસી સમાજના અણમોલ રતન એવા સ્વાતંત્ર્યસેનાની મણિબહેને...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘કેનેડામાં નિર્યાતની તકો’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડ ર૦૧૭થી...