પચાસ વર્ષથી અમૃત વાણી આપતા આધ્યાત્મિક ગુરુ ડૉ. રાજેન્દ્રજી મહારાજનું અવસાન થયું છે
મુંબઈ: મુંબઈના મલાડમાં રહેતા સંતશિરોમણી આધ્યાત્મિક ગુરુ ડૉ. રાજેન્દ્રજી મહારાજનું રવિવાર, ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સવારે અવસાન થયું. તેમનું જીવન ધર્મ, આધ્યાત્મિકતા અને કરુણાનું અનોખું...