Republic News India Gujarati
લાઈફસ્ટાઇલ

શ્રી દેસાઈ સઈ-સુતાર જ્ઞાતિ મંડળ મુંબઈ દ્વારા સામાજિક કાર્યકર્તા કિરીટભાઈ ચાવડાનું સન્માન

Social Worker Kiritbhai Chavda honored by Shri Desai Sai-Sutar Gyanti Mandal Mumbai

મુંબઈ: પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાની 45મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી દેસાઈ સઈ-સુતાર જ્ઞાતિ મંડળ મુંબઈ દ્વારા 22 જાન્યુઆરી 2022ના રોજ કાંદિવલી (પૂર્વ) સ્થિત દેસાઈ દરજી વાડી ખાતે ભક્તિ ગીતો અને ભજનોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જ્યાં સંસ્થા દ્વારા સામાજિક કાર્યકર્તા કિરીટભાઈ અમૃતલાલ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં તેમના યોગદાન બદલ અને મુંબઈ તરંગ ગુજરાતી આવૃત્તિના તંત્રી પદ પર નિયુક્ત થવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી કાંતિલાલ કેશવલાલ મિસ્ત્રી,ઉપપ્રમુખ છોટુભાઈ કાળાભાઈ ગોહિલ,ટ્રસ્ટી શ્રી બચુભાઈ નાનજીભાઈ સરવૈયા,મહામંત્રી સુનિલભાઈ એમ ગોહિલ,સહમંત્રી શ્રી રોહિતભાઈ પરસોતમદાસ રાઠોડ,દિલીપભાઈ પટેલ વગેરેએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભક્તિમાં તલ્લીન બની ગયા અને પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાને હૃદયથી યાદ કર્યું.


Related posts

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન સમર એડીશન ૨૮ અને ૨૯ એપ્રિલે હોટલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

શ્રી મુક્તસર સાહિબ, પંજાબ ખાતે નવી ESIC શાખા કચેરીનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

વિસ્મૃતિમાં ગયેલી ધરોહરને નવા પ્રાણ — હરી ચંદના IAS ની દ્રષ્ટિ

Rupesh Dharmik

આઈએએસ અધિકારી હરિ ચંદના ને ડેમોક્રેટિક સંઘના ‘આઇકોનિક ચેન્જ મેકર એવોર્ડ 2025’ થી સન્માનિત

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૧ અને ૨ ફેબ્રુઆરીએ હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment