Republic News India Gujarati
એજ્યુકેશનસુરત

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શૈક્ષણિક સંસ્થા અલોહા દ્વારા 77માં  સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી


સુરત: ભારત દેશે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા તે નિમિતે સમગ્ર દેશભરમાં 77માં  સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી ત્યારે સુરતમાં સિટીલાઇટ વિસ્તાર  પાસે આવેલ અણુવ્રત દ્વાર સ્થિત સુરત મહાનગરપાલિકા વોકવે ગાર્ડન ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા અલોહા દ્વારા પણ ઘ્વજવંદન કરીને તથા રાષ્ટ્રગીત ગાઈને સ્વતંત્રતા દિવસનીન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ સેન્ટરના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હાજર રહ્યાં હતા.


Related posts

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચ દ્વારા IMACON SURAT 2024નું આયોજન

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

સુરતમાં ત્રણ દિવસીય ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

દીપ દર્શન વિદ્યા સંકુલમાં ગણેશોત્સવ: પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ગણેશ પ્રતિમાની રચના અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના શૈક્ષણિક પ્રવૃત્તિઓ

Rupesh Dharmik

દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિ:શુલ્ક દુબઈ બિઝનેશ સેટઅપ સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Leave a Comment