૫૦,૦૦૦થી વધુ લોકોને રસીકરણ કરવાનો સંસ્થાનો ઉમદા સંકલ્પ સુરત: કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણ અને માસ્ક અસરકારક શસ્ત્રો છે. સુરતવાસીઓ કોરોનાથી સુરક્ષિત રહે એ માટે...
ડો.સંકેત મહેતા આઈ.સી.યુ.માં ઓક્સિજન પર હોવા છતાં વોર્ડના ગંભીર દર્દીને ઈન્ટ્યુબેશન કરીને તેનો જીવ બચાવ્યો હતો તબીબી ધર્મ નિભાવનાર ડો.સંકેતે પ્લાઝમા દાન સ્વરૂપે સમાજ પ્રત્યેની...
કોરોના સામેના જંગમાં યુવા યોદ્ધાઓ આપશે યોગદાન સુરત: સમગ્ર દેશ હાલ કોવિડ-૧૯ના બીજા સંઘર્ષમય ચરણમાંથી પસાર થઇ રહ્યો છે, તેવા સંજોગોમાં ગુજરાત નિદેશાલયના NCC કેડેટ્સ...
કોરોના સારવાર માટે પ્રજાના પ્રશ્નોને વહિવટીતંત્ર સુધી પહોચાડી સરળતાથી ઉકેલ લાવવા માટે કન્ટ્રોલરૂમ થકી સતત પ્રયાસો સુરત: દેશમાં આવેલી વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેર આકસ્મિક,...