રાજસ્થાની સમાજ દ્વારા ઉધના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ગણગોર નો કાર્યક્રમ યોજાયો સુરત: ઉધના ભીડ ભંજન મહાદેવ મંદિર ખાતે રાજસ્થાની સમાજ દ્વારા ગણગૌર ઉત્સવનું ભવ્ય...
સુરત: આયોધ્યા ખાતે 500 વર્ષ પછી ભગવાન શ્રીરામ ના પુનર્વસન તથા શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનની હ્રદયસ્પર્શી ઉજવણીમાં દેશભરના લોકો જોડાય રહ્યા છે. વાસ્તુ ઘી દ્વારા...
સુરતઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા 14મી ઓક્ટોબરથી 28મી ઓક્ટોબર દરમિયાન 47મો વાર્ષિક રામલીલા મહોત્સવ ઉજવવામાં આવશે. 2 ઓક્ટોબર,...
સુરત: શ્રી સુરત સેવા સમિતિના નેજા હેઠળ ત્રિ-દિવસીય સંગીતમય શ્રી કૃષ્ણ કથાનો ભવ્ય પ્રારંભ શુક્રવારે સવારે 9 કલાકે ધર્મનગરી સુરતમાં કલશ યાત્રા સાથે થયો હતો....
સુરત: વેસુ વિસ્તારના રામલીલા મેદાનમાં દરરોજ ચાલતી રામલીલા અંગે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના મંત્રી અનિલ અગ્રવાલે જણાવ્યું કે, રામ-સીતાના લગ્ન ગુરુવારે રાત્રે થયા હતા. આ...
સુરત: વેસુના રામલીલા મેદાન ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા આયોજિત રામલીલા મહોત્સવમાં તડકા વધ લીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો પણ રામલીલા જોવા માટે...
સુરત: વેસુ રામલીલા મેદાન માં શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ વૃંદાવનના શ્રીહિત રાધવલ્લભ રાસલીલા મંડળી કલાકાર રાસાચાર્ય સ્વામી ત્રિલોચન શર્મા ના નેજા હેઠળ ચાલી...
‘સ્વપ્નક્ષય મિત્ર મંડળ‘નો ગણેશોત્સવ સામાજિક મુદ્દાઓને અદ્ભુત રીતે દર્શાવતો મુંબઈ: 42મા વર્ષનો ‘સાર્વજનિક ગણેશોત્સવ મોડલ ટાઉન’નું આયોજન સ્વપ્નક્ષય મિત્ર મંડળ દ્વારા સેવન બંગલોઝ, મોડલ ટાઉન રોડ,અંધેરી (વેસ્ટ),મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે, જે દસ...