Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાણનાથ હોસ્પિટલ ખાતે ‘આયુષ’ ઉકાળાનું વિનામુલ્યે વિતરણ

Free distribution of ‘AYUSH’ refreshments at Prannath Hospital by Navya Education Charitable Trust

સુરત: શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ કપરી પરિસ્થિતિનો સામનો કરવા શહેરનું સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થવા વિવિધ સંસ્થાઓ આગળ આવી રહી છે. શહેરની અનેક સંસ્થાઓએ મહાનગરપાલિકાના સહયોગથી રસીકરણ કેમ્પનું આયોજન કર્યું તો અનેક સંસ્થાઓ વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ કરી રહ્યા છે.

તા.૧૬ નાં રોજ ‘નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા પ્રાણનાથ હોસ્પિટલ, કતારગામ ખાતે ‘આયુષ’ ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ તેમજ હોસ્પિટલનો સ્ટાફ એમ કુલ ૩૦૦ લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભાવેશભાઈ ઝાઝડીયા, ઉપ્રમુખશ્રી ધીરુભાઈ માંડવીયા અને પૂર્વ કોર્પોરેટર નીતાબેન સાવલિયા,યુવા લીડર દર્શનાબેન જાની, ભાવેશ ઠુમ્મર, અને સંજીવની આયુર્વેદની ટીમ ઉપસ્થિત રહી હતી.


Related posts

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

અંતરરાષ્ટ્રીય આયુર્વેદિક આરોગ્ય સેવા – વડોદરામાં 13 જુલાઈએ યોજાશે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર કેમ્પ

Rupesh Dharmik

વડીલ વંદના ૪: માનવીતા અને ભક્તિના ભવ્ય ઉમંગ સાથે ૩૫૦૦ વડીલોના ચરણોમાં વંદન

Rupesh Dharmik

પેટના દર્દીઓ માટે વડોદરામાં નિઃશુલ્ક મેગા આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ, 15 જૂનના રોજ આયોજિત થશે

Rupesh Dharmik

બેલ ફળ: આયુર્વેદની ભેટ, અલ્સરેટિવ કોલાઈટિસ માટે કુદરતી રાહત

Rupesh Dharmik

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

Leave a Comment