Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાણનાથ હોસ્પિટલ ખાતે ‘આયુષ’ ઉકાળાનું વિનામુલ્યે વિતરણ

Free distribution of ‘AYUSH’ refreshments at Prannath Hospital by Navya Education Charitable Trust

સુરત: શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ કપરી પરિસ્થિતિનો સામનો કરવા શહેરનું સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થવા વિવિધ સંસ્થાઓ આગળ આવી રહી છે. શહેરની અનેક સંસ્થાઓએ મહાનગરપાલિકાના સહયોગથી રસીકરણ કેમ્પનું આયોજન કર્યું તો અનેક સંસ્થાઓ વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ કરી રહ્યા છે.

તા.૧૬ નાં રોજ ‘નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા પ્રાણનાથ હોસ્પિટલ, કતારગામ ખાતે ‘આયુષ’ ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ તેમજ હોસ્પિટલનો સ્ટાફ એમ કુલ ૩૦૦ લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભાવેશભાઈ ઝાઝડીયા, ઉપ્રમુખશ્રી ધીરુભાઈ માંડવીયા અને પૂર્વ કોર્પોરેટર નીતાબેન સાવલિયા,યુવા લીડર દર્શનાબેન જાની, ભાવેશ ઠુમ્મર, અને સંજીવની આયુર્વેદની ટીમ ઉપસ્થિત રહી હતી.


Related posts

શ્રુતિ ઈ.એન.ટી હોસ્પિટલની ૧૦૦૦ બાળકોની નિ: શબ્દ થી શબ્દની યાત્રા

Rupesh Dharmik

નીતિન ગડકરી દ્વારા ભારતની નંબર 1 બ્રાન્ડ સખિયા સ્કિન ક્લિનિકને મોસ્ટ ટ્રસ્ટેડ સ્કિન ક્લિનિક ચેઇન એવોર્ડ એનાયત થયો

Rupesh Dharmik

ચમત્કારિક રિકવરી: સુરતની શેલ્બી હોસ્પિટલ ખાતે મોઝામ્બિક અને બાંગ્લાદેશના દર્દીઓની સ્પાઇન સર્જરી થઈ આંતરરાષ્ટ્રીય દર્દીઓને નવી આશા

Rupesh Dharmik

સુરતમાં યુરોલોજીમાં સફળતા: 84-વર્ષીય પુરુષ દર્દી પર સફળ ડ્રગ-કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટી કરવામાં આવી

Rupesh Dharmik

ડિવાઇસ કલોઝર પદ્ધતિ થી દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ વખત ડો. સ્નેહલ પટેલ દ્વારા કેથલેબમાં દર્દીની સારવાર કરવામાં આવી

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

Leave a Comment