અંગદાનની જનજાગૃતિ માટે ડોનેટ લાઈફ અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ મંડપોમાં “અંગદાન જીવનદાન” ના બેનર લગાડવામાં આવશે.
પૃથ્વી ઉપર સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ ભગવાન ગણેશજીનું કરવામાં આવ્યું હતું. સુરત, ગુજરાત: એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે ૨ લાખ વ્યક્તિઓને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય...