Republic News India Gujarati
ગુજરાત

૨૬૪ અનાજ ની કીટ નુ વિતરણ એ જે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા


નરોડા ના સ્લમ વિસ્તાર ની ઝુપંડપટ્ટી પાસે અચાનક એ જે ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ આશિષભાઈ ઘેસાણી અને ઉપપ્રમુખ કૈલાસભાઈ ગૌસ્વામી પહોચ્યા હતા અને ઝુપંડાવાસી ઓ સાથે વાત કરતા અને કીટ આપતા જોવા મળ્યા હતા થોડા સમય પહેલા આ માસ માં જ તેમણે ૭૫૦૦ કપડા ના માસ્ક નુ વિતરણ કર્યુ હતુ, એ જે ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ આશિષભાઈ ઘેસાણી અને ઉપપ્રમુખ કૈલાસભાઈ ગૌસ્વામી હમેંશા જરૂરીયાતમંદ ની મદદ કરવા પહોચતા જોવા મળી રહ્યા છે, એ જે ચેરીટેબલ ટ્રસ્ટ અત્યારે બેરોજગાર લોકો કે જે ભણેલા છે અને નોકરી વગર ના છે તેવા લોકો માટે પણ ઘણા પ્રયાસ કરી રહ્યા છે. અને હવે એ જે ચેરીટેબલ ટ્રસ્ટ માતોશ્રી નામનુ વૃધ્ધાશ્રમ નિરાધાર બા – દાદા માટે નિઃશુલ્ક શરૂ કરી રહ્યુ છે, વધુ માહિતી માટે તમે પણ સંર્પક કરી શકો છો – 9586108786


Related posts

કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ

Rupesh Dharmik

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના

Rupesh Dharmik

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે સિહોરમાં

Rupesh Dharmik

ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિની આહલેક જગાવનાર ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા “લાઈફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

Rupesh Dharmik

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર ૨૧ મહિલાઓનું સન્માન

Rupesh Dharmik

Leave a Comment