તા.૧૬ થી ૨૮ ફ્રેબ્રુ. દરમિયાન રાત્રિ કર્ફ્યું રાત્રિના ૧૨.૦૦ થી સવારે ૬:૦૦ સુધી અમલી રહેશે
સુરત: સુરત શહેરની કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર હિતમાં પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર તા.૧૬ થી ૨૮...